Thoughts

કોણ કહે છે..

કોણ કહે છે……
આજે મન મનમાં વેર છે,
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે .

“સંબંધો” તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં
? થોડો થોડો ફેર છે. ?

Jeel Patel

Recent Posts