relationships

કોણ કહે છે..

કોણ કહે છે……
આજે મન મનમાં વેર છે,
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે .

“સંબંધો” તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં
? થોડો થોડો ફેર છે. ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *